
Maninagar Shree Swaminarayan Gadi Sansthan
2.9K subscribers
About Maninagar Shree Swaminarayan Gadi Sansthan
Maninagar Shree Swaminarayan Gadi Sansthan is the worldwide centre for spiritual, cultural and social welfare. The almighty Lord Shree Swaminarayan manifested upon the Earth in the 18th century CE and brought with Him, a magnificent array of sublime teachings, which were based on morality, respect, living a life of decency and honour, and the performing of charitable and benevolent acts.
Similar Channels
Swipe to see more
Posts

🙏Today’s Shangar Darshan 🙏આજે ફાગણ સુદ બીજ શણગા૨ દર્શન*🙏 તા.૦૧-૦૩-૨૦૨૫ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર *મણિનગર* 🙏જય શ્રી સ્વામિનારાયણ 🙏

🙏🏻 🙏🏻 🌹🌹 મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા પ્રેરીત ** ક્રમશ: કારણ સત્સંગના દિવ્ય મહાગ્રંથોની પ્રશ્નોતરી* માં જોડાઈ *શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ.* 📚 આ પ્રશ્નોત્તરીના માધ્યમથી જ્ઞાનમાં વૃદ્ધિ કરી જીવનમાં ખૂબ સુખી થઈએ. સર્વોપરી *શ્રી સ્વામિનારાયણ ભગવાન* વિરચિત સર્વજીવહિતાવહ ગ્રંથરત્ન *શિક્ષાપત્રી* દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે શિક્ષાપત્રી ગ્રંથની પ્રશ્નોત્તરીની આજથી શુભ શરૂઆત થઈ રહી છે તો આ પ્રશ્નોત્તરીમાં જે જે ભક્તો ભાગ લેશે તે સર્વે ભક્તો પર સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો વિશેષ રાજીપો છે, ને રહેશે તો આ પ્રશ્નોત્તરીમાં ભાગ લઈએ અને બીજાને પણ પ્રેરણા કરી રાજીપો મેળવીએ 🙏🏻🙏🏻🌹🌹🌹 *શિક્ષાપત્રી શ્લોક- ૨૧થી ૨૭* https://www.swaminarayangadi.com/quiz 🙏🏻 *𝕁𝕒𝕪 𝕊𝕙𝕣𝕖𝕖 𝕊𝕨𝕒𝕞𝕚𝕟𝕒𝕣𝕒𝕪𝕒𝕟*🙏🏻