BAS EK TU RAAJI THA
BAS EK TU RAAJI THA
February 15, 2025 at 05:27 AM
ગુરુહરિ સ્વામીશ્રી કહેતા, અંબરીશ એટલે કેવળ ધામ ધામી મુક્ત ને અર્થે વ્યવહાર. કેવળ ધામ ધામી અને મુક્ત ને અર્થે વ્યવહાર કરવો હોય તો નિરંતર મહિમા માં રહેવું પડે. - ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી - ૨૦૨૫-૦૨-૧૪ - અંબરીશ સભા, આત્મીય વિદ્યા ધામ
🙏 ❤️ 3

Comments