SMVS Swaminarayan Sanstha
February 14, 2025 at 11:38 AM
📙 *"સ્વામિનારાયણ ચરિત્ર ભાગ-3 ઈ-બુકનો પ્રોમો":* https://youtu.be/dzKmOIb-szw?feature=shared
🙏 *શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 38મા વચનામૃતમાં જણાવ્યું છે કે, "ભગવાનનાં ચરિત્રરૂપ જાળાને વિષે મનને ઘૂંચવી મેલવું ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા... ...જે ભગવાનનાં ચરિત્ર તેને વારંવાર સંભારવાં..."*
🔗 *તો આવો, PDF સ્વરૂપે અહીં આપેલ લિંક પરથી પુસ્તકને ડાઉનલોડ કરીએ અને દિવ્ય ચરિત્રોનું વાંચન-મનન કરી મહિમાસભર થઈએ:* https://www.smvs.org/images/download/det1027/small/swaminarayan-charitra-bhagawan-swaminarayan-na-divya-jivan-nu-vrutant-part-3.pdf
🙏
❤️
👍
13