Current Affairs™
January 31, 2025 at 04:50 AM
માન. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે ગુજરાતમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ... આગામી 30 એપ્રિલ 2025 સુધીમાં રાજ્યમાં નવા ફોજદારી કાયદાઓનો કરાશે સંપૂર્ણ અમલ... કોઈપણ કેસમાં F.I.R થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ત્રણ વર્ષમાં ન્યાય અપાવવાની જોગવાઈઓ એ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં લાવવામાં આવેલા આ ત્રણ નવા કાયદાઓનો આત્મા છે : કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી #gujaratinformation12693 #gujarat
👍 1

Comments