વાવ થરાદ જિલ્લો🪷
February 7, 2025 at 12:26 PM
*મેઘવંશી સમાજ માટે સુનેરો સુરજ ઉગવાની તૈયારી* *ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા શિક્ષણને વેગ મળે અનુસંધાને ૧૧ લાખ રૂપિયા શૈક્ષણિક સ્કૂલમાં ફાળો આપવા બદલ ખુબ ખુબ આભાર સાથે જિલ્લા લેવલનું આંબેડકર ભવન નિર્માણ થશે આજના સંબોધન માં સાહેબે દલિત સમાજના આશીર્વાદ આપ્યા*
❤️ 👍 10

Comments