
Chief Minister Of Gujarat
February 28, 2025 at 02:20 PM
આજના આધુનિક યુગમાં વિજ્ઞાન માનવ જીવનનો અભિન્ન અને અનિવાર્ય હિસ્સો બની ગયેલ છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરી છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર પણ વિવિધ પહેલ થકી વિજ્ઞાન આધારિત વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
આવો, ભારતના મહાન ભૌતિકશાસ્ત્રી, નોબેલ પારિતોષિક વિજેતા ‘ભારત રત્ન’ સર સી.વી.રામનની શોધ 'રામન ઇફેક્ટ'ના સન્માનમાં ઉજવાતા આજના 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' નિમિત્તે વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર આપણા વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિઓને બિરદાવીએ અને ગૌરવ અનુભવીએ.
#nationalscienceday

🙏
👍
8