
Mp Rajesh Chudasama Election Channel
February 24, 2025 at 06:35 PM
આજે પાવન સોમનાથ ધામમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જીની ઉપસ્થિતિમાં ભવ્ય ત્રિ-દિવસીય સોમનાથ મહોત્સવનો શુભારંભ થયો.
સોમનાથ મહોત્સવ શિવભક્તિ, સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનું આદરપૂર્વકનું પ્રતીક છે. મહાદેવના આ દિવ્યધામમાં આ ભવ્ય મહોત્સવ દ્વારા ભક્તિ અને સમૃદ્ધિનો સંદેશ ફેલાઈ રહ્યો છે. મહાદેવના આશીર્વાદથી ગુજરાત અને સમગ્ર દેશ શાંતિ, સુખ અને પ્રગતિના માર્ગે અગ્રસર થાય તેવી પ્રાર્થના.