Vinod Moradiya
Vinod Moradiya
February 16, 2025 at 09:02 AM
આજે કતારગામ વિસ્તારમાં ઘરવિહોણા લોકો માટે નવા શેલ્ટરહોમનું ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, સુરત મહાનગરપાલિકાના ના અધિકારીઓ પણ હજાર રહ્યા.

Comments