
Shree Krishna Arts College Lakhani
February 13, 2025 at 04:02 PM
*આનંદ અને ગૌરવ*
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત કુદરતી અને કૃત્રિમ આપત્તિ નિવારણ શિબિરમાં *શ્રી ક્રિષ્ના આર્ટ્સ કોલેજ લાખણી*, એન.એસ.એસ.ના સ્વયંસેવક ઠાકોર વિક્રમભાઈએ ભાગ લીધેલ. શિબિર દરમ્યાન કરેલ સરાહનીય કામગીરીના ઉપલક્ષમાં યુનિ.ના કુલસચિવ શ્રી ડૉ. રોહિતભાઈ દેસાઈ સાહેબ દ્વારા સન્માનિત કરવામાં આવેલ.
👍
❤️
😢
13