
Western Times
February 7, 2025 at 09:32 AM
https://westerntimesnews.in/millet-farming/
*૫૦ રૂપિયાના મોરૈયાનો છંટકાવ અને આવક રૂપિયા ૨૫ હજાર*
છે ને અચરજ – વિશ્વની કોઈ કંપની કે બેંક આટલો નફો ન આપી શકે
નળ સરોવર વિસ્તારના સાણંદ, બાવળા અને વિરમગામના અંતરિયાળ ગામોના ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે, ત્યારે તેમના માટે મિલેટ પાક ખુબ ઉપયોગી છે. આ વિસ્તારના ખેડૂતો મિલેટ તરફ વળ્યા છે.