
📰 I Gujarat News 🗞️
May 29, 2025 at 03:00 PM
▶️ મનરેગાના કૌભાંડમાં નર્મદા જિલ્લામાં 400 કરોડ જેટલું કૌભાંડ છેલ્લા ત્રણ વર્ષમાં થયેલ છે જે બાબતે નવા ખુલાસા થયા છે કે બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા, ત્યારે કોંગ્રેસના નેતા હીરા જોટવા વેરાવળથી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને લઈને આવ્યા હતા.
▶️ આ એજન્સીને મટીરીયલ પૂરું પાડવા માટે લાખો-કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે પરંતુ ગ્રામ પંચાયતમાં સરપંચો સાથે વાત કરતા જાણવા મળ્યું કે એક પણ ગાડી મટીરીયલ ગામમાં પહોંચાડવામાં આવ્યું નથી. 📰 આઈ ગુજરાત ન્યુઝ 🗞️ #igujaratnews #virelpost #modi #bhrastachar #bjp #gopalitalia #aamaadmiparty #aap