SSGK OFFICIAL
May 24, 2025 at 05:04 PM
જય શ્રી સ્વામિનારાયણ સહ ઘનશ્યામ મહારાજ સેવક મંડળના ગામ ગામના કમીટી ના સભ્યો ને જણાવવાનું કે હાલની પરિસ્થિતિમાં ગૃહસ્થ ટ્રસ્ટીઓ પાસે ઇનપુટ છે કે આવતી કાલની મિટિંગ માં ધમાલ થાય એમ છે અને ગૃહસ્થ ટ્રસ્ટીઓને ટાર્ગેટ કરવામાં આવશે અને તેમાટે તાત્કાલિક પોલીસ રક્ષણ ની જરૂર છે પરંતુ તાત્કાલિક પોલીસ રક્ષણ મળી શકે તેમ નથી અને પોલીસ રક્ષણ વગર મિટિંગ થઇ શકે તેમ નથી તેથી કાલની તા. ૨૫/૦૫/૨૦૨૫ ની ગામ ગામની કમીટી ના સભ્યોની મિટિંગ મોકૂફ રાખવામાં આવે છે. રાજી રહેશો. જય સ્વામિનારાયણ.
પ.પૂ.સ.ગુ.શ્રી પુરાણી સ્વામી ન્યાલકરણદાસજી
પ.ભ.શ્રી ગોવિંદભાઇ રાઠોડ
પ.ભ.શ્રી યશવન્તભાઈ સોની
પ.ભ.શ્રી ઘનશ્યામભાઈ પુજારા
પ.ભ.શ્રી નીતિનભાઈ ભટ્ટ
પ.ભ.શ્રી રમેશભાઈ ઠક્કર
પ.ભ.શ્રી ચેતનભાઈ સોની