
‼️_K A N H A_‼️
June 12, 2025 at 10:44 AM
અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર પાસે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ.. 😓
પ્લેનમાં 242 મુસાફરો હતા..
પ્રાર્થના કે શક્ય એટલા વધારે લોકોને બચાવી શકાશે..🙏🏻
😢
🙏
❤️
😖
😭
🥹
👑
😱
🤞
77