વાવ થરાદ જિલ્લો🪷
June 6, 2025 at 06:42 PM
*ગૌ-રક્ષા*🐂 ૧. 11 મે થી લઈ 20 સપ્ટેમ્બર 1857 સુધી *બહાદુરશાહ જફર* દિલ્હીની ગાદી પર રહ્યા. તેમણે એક નિર્ણય કર્યો હતો અને તે અનુસાર નિર્મિત સંવિધાનમાં *ગોવધ પર પ્રતિબંધ પહેલા સ્થાને હતું.* અને તેમના તરફથી ફરમાન જાહેર કરાયેલ કે `"ન ફક્ત ગાયની હત્યા કરવાવાળાઓને, પરંતુ તેના માટે ઉશ્કેરનાર અથવા ભડકાઉં અફવાઓ ફેલાવનારને પણ તોપથી ઉડાવી દેવાની સજા આપવામાં આવશે."` ૨. શીખોના દસમા *ગુરુ ગોવિંદસિંહજી* એ *મા દુર્ગા* ની સામે *ગૌરક્ષા માટે પ્રતિજ્ઞા* કરી હતી-- "यदि देहु आज्ञा तुर्क गाहै खपाऊँ, गऊ घात का दोष जग सिऊ मिटाऊॅ।" ૩. *મહાત્મા ગાંધીજી*: `'...બાળક પણ સમજે છે કે ગાયની રક્ષા કરવી જોઈએ, ગો રક્ષા ન કરીએ ત્યાં સુધી આપણે હિંદુ શેના❓'` સંદર્ભ: ૧.[BAHADUR SHAH II AND THE WAR OF 1857 IN DELHI WITH ITS UNFORGETTABLE SCENES(1958) BY MAHDI HUSAIN, M.A,Ph.D(LONDON), D.Lit,(Sobonne, Paris) Nm:Pg.No.39....नैमा130 ૨.Ugardanti-Guru Gobind Singh....नैमा130 ૩.હિન્દુ ધર્મનું હાર્દ-મો.ક.ગાંધી *ગાયનું રક્ષણ, પોષણ, સંવર્ધન કરીએ.* *વિવિધ વાતો જાણવા*... https://whatsapp.com/channel/0029Va57VG63LdQSSaDgqG1e
👍 🙏 2

Comments