Dada Bhagwan Foundation Adalaj
Dada Bhagwan Foundation Adalaj
February 2, 2025 at 04:17 AM
મા સરસ્વતી દેવીની પૂજાની ખરી વ્યાખ્યા કઈ? આનો અર્થ એ છે કે... ❌કોઈ પણ રીતે વાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ. ❌બીજાની મશ્કરી કરવા એક પણ શબ્દ ન વાપરો. ❌તમારું માન વધારવા તમારી વાણી ન વાપરો. ❌તમારી વાણીમાં કોઈ પણ જાતના કપટનો ઉપયોગ ન કરો. ❌તમારા બોલેલા શબ્દોથી ક્યારેય ફરી ન જાઓ. ❌જ્યારે તમે ફક્ત ને ફક્ત સત્ય જ બોલો, પરંતુ તે સમયે તમે સત્યનો આગ્રહ ન રાખો, જો તે સત્યથી સામાને દુ:ખ થતું હોય. ❌બીજાને હિતકારી હોય તેવું સત્ય બોલો. ❌શબ્દોને બિનજરૂરી રીતે વેડફી ન નાખો, તેના બદલે તો સામાને મદદરૂપ થઈ શકે તે રીતે યોગ્ય સ્થાને વાણી વાપરો. ❌સ્વાર્થી, સંસારી કોઈ હેતુ માટે તમારી વાણી ન વાપરો. મા સરસ્વતી દેવી શું સૂચવે છે? વધુ જાણવા માટે અહીં ક્લિક કરોઃ https://dbf.adalaj.org/Zz4winBi
🙏 ❤️ 👍 👌 🎉 👏 😂 138

Comments