
𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
February 10, 2025 at 08:49 AM
*આપ ૧૫ મી શાબાન ની રાત્રિ વિષે શું ફરમાવો છો ?*
من لا يحضره الفقيه ؛ ج2 ؛ ص94
1830- وَ رَوَى حَرِيزٌ عَنْ زُرَارَةَ قَالَ: قُلْتُ لِأَبِي جَعْفَرٍ ع مَا تَقُولُ فِي لَيْلَةِ النِّصْفِ مِنْ شَعْبَانَ قَالَ يَغْفِرُ اللَّهُ عَزَّ وَ جَلَّ فِيهَا مِنْ خَلْقِهِ لِأَكْثَرَ مِنْ عَدَدِ شَعْرِ مِعْزَى كَلْبٍ وَ يُنْزِلُ اللَّهُ عَزَّ وَ جَلَّ مَلَائِكَتَهُ إِلَى السَّمَاءِ الدُّنْيَا وَ إِلَى الْأَرْضِ بِمَكَّةَ.
ઝોરરહ કહે છે કે મેં *હ. ઈમામ મોહમ્મદ બાકિર અ.સ.* ને કહ્યું :
*“ આપ ૧૫ મી શાબાન ની રાત્રિ વિષે શું ફરમાવો છો ?"*
ઈમામે ફરમાવ્યું :
*તે રાત્રી ના અલ્લાહ બની કલ્બ ની બકરીઓ ઉપર ના વાળ કરતા વધારે મખલુક ને માફ કરી દે છે.*
અને *અલ્લાહ તે રાત્રે પોતાના ફરિશ્તાઓ ને દુનિયા ના આસમાન અને મક્કા ની જમીન પર નાઝીલ કરે છે.*"
( મન લા યહ્ઝોરોહુલ ફકીહ ભાગ ૨ પા ૯૪ હ ૧૮૩૦ )
❤️
8