ACCBARDOLI OFFICIAL
February 11, 2025 at 02:55 AM
મિત્રો,
તા. ૧૧ માર્ચ ,૨૦૨૫ ના રોજ પી. આર.બી. આર્ટ્સ અને પી. જી. આર. કોમર્સ કોલેજ બારડોલીમાં *'સંઘર્ષ અને સમતાનાં બે ઉદ્દગાર: સરોજ પાઠક અને કુન્દનિકા કાપડિયા'* આ વિષય પર એક દિવસનો રાષ્ટ્રીય પરિસંવાદ છે.
🗓 *તારીખ : ૧૧ માર્ચ,૨૦૨૫*
⏰ *સમય : સવારે ૦૯ વાગ્યાથી*
📍 *સ્થળ : પી.આર.બી.આર્ટ્સ એન્ડ પી.જી.આર.કોમર્સ કોલેજ બારડોલી.*
🔗 Registration: https://forms.gle/21PPBsh3K23zZK7d6
🔗 Brochure: https://drive.google.com/file/d/1gtMoqEid8KyAGhgveLe1cC1UTM7gXjGv/view?usp=drive_link
અમે તમારી અમૂલ્ય હાજરી અને સહભાગિતાની રાહ જોઈ રહ્યા છીએ.
કોઈપણ પ્રશ્નો અથવા વધુ માહિતી માટે, સંપર્ક કરવા માટે:
પ્રા.સંધ્યા ભટ્ટ :
☎️ *98253 37714*
📧 *[email protected]*
સાદર,
ડો. વિક્રમ ચૌધરી
કાર્યકારી આચાર્ય
❤️
2