ACCBARDOLI OFFICIAL
February 11, 2025 at 02:55 AM
મિત્રો, તા. ૧૧ માર્ચ ,૨૦૨૫ ના રોજ પી. આર.બી. આર્ટ્સ અને પી. જી. આર. કોમર્સ કોલેજ બારડોલીમાં *'સંઘર્ષ અને સમતાનાં બે ઉદ્દગાર: સરોજ પાઠક અને કુન્દનિકા કાપડિયા'* આ વિષય પર એક દિવસનો રાષ્ટ્રીય પરિસંવાદ છે. 🗓 *તારીખ : ૧૧ માર્ચ,૨૦૨૫* ⏰ *સમય : સવારે ૦૯ વાગ્યાથી* 📍 *સ્થળ : પી.આર.બી.આર્ટ્સ એન્ડ પી.જી.આર.કોમર્સ કોલેજ બારડોલી.* 🔗 Registration: https://forms.gle/21PPBsh3K23zZK7d6 🔗 Brochure: https://drive.google.com/file/d/1gtMoqEid8KyAGhgveLe1cC1UTM7gXjGv/view?usp=drive_link અમે તમારી અમૂલ્ય હાજરી અને સહભાગિતાની રાહ જોઈ રહ્યા છીએ. કોઈપણ પ્રશ્નો અથવા વધુ માહિતી માટે, સંપર્ક કરવા માટે: પ્રા.સંધ્યા ભટ્ટ : ☎️ *98253 37714* 📧 *[email protected]* સાદર, ડો. વિક્રમ ચૌધરી  કાર્યકારી આચાર્ય
❤️ 2

Comments