MLA SANJAY KORADIA
February 2, 2025 at 06:35 AM
વસંત પંચમીની શુભકામનાઓ!
આ પવિત્ર દિવસ પર મા સરસ્વતીની કૃપા સાથે, જ્ઞાન, વિધ્યા અને સૃજનાત્મકતા નવો પ્રકાશ પામે. આ તહેવાર તમારા જીવનમાં નવચેતના અને નવી શરૂઆતનો સંકેત લાવે, અને તમારી તમામ મનોકામનાઓ પૂરી કરે.
વસંતના આ નવા આરંભ સાથે, તમારા જીવનમાં સુખ, શાંતિ અને સફળતા આવે.
❤️
👍
🙏
5