
𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
February 18, 2025 at 06:45 PM
*મસ્જિદ ને સાફ કરવા નો સવાબ*
*હ. ઈમામ અલીરેઝા અલય્હિસ્સલામ* :
حضرت امام رضا(ع) نیز میفرماید: ان الجنه و الحور لتشتاق الی من یکسح المسجد او یاخذ منه القذی. (مستدرک الوسائل/ج۳/ص۳۸۵)
*“બેશક જન્નત અને હૂર એ માણસ ના માટે આતુર હોય છે કે જે મસ્જિદ ને સાફ કરે છે અથવા તેમાંથી કચરો દૂર કરે છે."*
(મુસ્તદર્કુલ વસાએલ ભાગ. ૩ પા. ૩૮૫)
❤️
8