વંદે વસુંધરા બીજ બેંક
February 19, 2025 at 03:49 AM
*વંદે વસુંધરા બીજ બેંક* *mulethi* *MulethiBenefits* *મુલેઠી* (જેઠી મધ)નો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. ખાસ કરીને શરદી-ખાંસી માટે તેનો વધુ ઉપયોગ થાય છે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે શરદી-ખાંસી કફમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જો રેગ્યુલર સવારે એક કપ નવશેકા પાણીમાં એક ચપટી મુલેઠીનો પાઉડર મિક્ષ કરીને પીવામાં આવે તો સ્વાસ્થ્યને બહુ જ ફાયદા મળી શકે છે. મુલેઠીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલ ગુણ હોય છે. જે ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સને દૂર કરવામાં મદદ કરે છે. -મોંમા છાલા પડ્યાં હોય ત્યારે જેઠીમધમાં મધ લગાવીને ચુસવાથી રાહત મળે છે. મુલેઠીમાં એન્ટીવાયરલ ગુણ હોય છે. જેથી તેને ખાસી અને ગળાની તકલીફમાં જેઠીમધ ચુસવાથી ફાયદો થાય છે. આમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જેથી તેનો ઉકાળો પીવાથી બોડીમાં રહેલાં ખરાબ બેક્ટેરિયા દૂર થાય છે. -મુલેઠીને રોજ એક કપ પાણીમાં ઉકાળીને પીવાથી અથવા કટકો ચુસવાથી ડાઈજેશન સુધરે છે અને ભૂખ ન લાગવાની સમસ્યા પણ દૂર થાય છે. -જો તમે ગળામાં ઈન્ફેક્શન હોય અથવા વારંવાર ગાળું ખરાબ થઈ જતું હોય તો મુલેઠીનું સેવન કરવાથી લાભ થાય છે. તેમાં રહેલી -એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી આસમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. -મુલેઠીમાં રહેલાં તત્વ હાઈપર એસિડિટીને દૂર કરે છે. સાથે જ તે પેટના અલ્સરની સમસ્યાને પણ ઠીક કરવામાં મદદ કરે છે. .... જે મિત્રોને જોવે એમને પર્સનલ માં msg કરવો ... - *vanwasi kavi*
Image from વંદે વસુંધરા બીજ બેંક: *વંદે વસુંધરા બીજ બેંક*  *mulethi* *MulethiBenefits* *મુલેઠી* (જેઠી મધ...
👍 ❤️ 🙏 12

Comments