વંદે વસુંધરા બીજ બેંક
3.7K subscribers
About વંદે વસુંધરા બીજ બેંક
અહીં વંદે વસુંધરા બીજ બેંક દ્વારા બીજ વિતરણ માં હાજર બીજ, બીજ નો પરિચય, વનસ્પતિ પરિચય પર્યાવરણ નું અવનવું વગેરે જાણકારી મુકવામાં આવશે ચોમાસા ની ઋતુ એટલે વિવિધ વનસ્પતિ ઉગી નીકળે તો એમનો ફોટો સાથે ઓળખ , જૈવિક વિવિધતા ની ઝાંખી કરાવવામાં આવશે વંદે વસુંધરા બીજ બેંક.... ગુજરાત ની પ્રથમ વિનામૂલ્યે બીજ વિતરણ કરતી અને બીજ બેંક નો વિચાર ગુજરાતમાં લાવનાર અને એમના ઉપર કામ કરના 25જુન 2019 માં વંદે વસુંધરા બીજ બેંક ની સ્થપના કરી આ એક વ્યક્તિ ગત પ્રયાસ છે.... આ કોઈ ગૃપ કે સંસ્થા નથી આ બીજ બેંકથી પેરણા લઈ હાલ ગુજરાત માં 20 જેટલી બીજ બેંક ગુજરાત ના અલગ અલગ વિસ્તાર માં બની છે..
Similar Channels
Swipe to see more
Posts
*વંદે વસુંધરા બીજ બેંક* જે મિત્રો વાંસ અને આમળા નાં રોપા કરવા માંગે એમને કુરિયર ચાર્જ થી 20-30 રોપા થાય એટલા બીજ મળી જશે બન્ને નાં બીજ મળી જશે.... જ્યાં કુરિયર સર્વિસ હશે ત્યાં કુરિયર થશે

https://www.facebook.com/share/1965Se9b4a/ વંદે વસુંધરા બીજ બેંક #અગથિયો :(Sesbane) અગથિયો પાણી વાળી જમીનમા તેમના ઝાડ પુષ્કળ ઝડપથી વધે છે અને 15 થી 30 મીટર ઊઁચા જાય છે .એનાં વૃક્ષોનું આયુષ સાતથી આઠ વર્ષનું જ હોય છે. =>રાતા અને ધોળા ફૂલોવાળી અગથિયાની બે જાત થાય છે. એનાં પર્ણો આમલીનાં પર્ણો જેવાં નાનાં અને સામસામા હોય છે. =>એને ફૂલો અને શિંગો આવે છે. ફૂલનાં વડાં, ભજિયાં અને શાક થાય છે. એનાં પાંદડાંની પણ ભાજી થાય છે. =>ગુણોની દૃષ્ટિએ અગથિયો રૂક્ષ, શીતળ, ત્રિદોષનાશક અને મધુર છે. ઉધરસ, કફ, શ્રમ, વૈવર્ણ્ય, ચોથિયો તાવ અને પિત્તને શાંત કરે છે. =>એનાં ફૂલ કડવા, તુરા, થોડા શીતળ અને વાયુ કરનાર છે. સળેખમ અને રતાંધળાપણું દૂર કરે છે. =>એનાં પર્ણો અને ભાજી તીખી, કડવી, કૃમિ, કફ, ખંજવાળ મટાડે છે. =>રાતા અગથિયાનો રસ સોજા પર લગાડવાથી સોજા મટે છે. =>અગથિયાનાં પાદડાનાં રસ નાં ટીપા નાકમા નાખવાથી શરદી અને તાવ મટે છે. =>વાયું નો પ્રકોપ હોય તો તેમની છાલ થી રાહત થાય. સફેદ અગથીયા નાં બીજ મળી જશે... https://whatsapp.com/channel/0029VaFI4Sp47Xe3be7d7J1Z
એક ગુજરાતી કહેવત છે કે ચકલી નાની અને ફડકો મોટો, અહીં થોડોક સુધારો કરવો પડે છે..... માછલી નાની અને અવાજ મોટો !!!!! આ નાનકડી માછલી નો અવાજ હાથીના ચિંઘાડ કરતા પણ વધારે મોટો છે !!!! 140 ડેસીબલ એટલે એક જેટ પ્લેનના તમારી ઉપર થી નીકળે એના જેટલો અવાજ થાય, એના જેટલો અવાજ આ નાનકડી પારદર્શક માછલી કરે છે ... !!!!! ખરેખર અજબ ગજબ કુદરત છે 🙏 https://www.facebook.com/share/p/1BTQuGRXdv/

Records of rain !!! 🌧️ विक्रमी बारिश 🌧️ 🌧️ 🌧️ વિક્રમી વરસાદ 🌧️☔🌧️

https://www.facebook.com/share/p/1HvmkyocH3/ ગિરનારી મંડળનો 793મો વેબિનાર તારીખ 16/05/2025 ને શુક્રવાર રાત્રે 10 થી 11 રાખવામાં આવેલ છે, જેમાં જુનાગઢનાં અને હાલ પુના નિવાસી શ્રી જિજ્ઞેશભાઈ જોષી સાહેબ વિવિધ પ્રકારનાં માટીનાં વાસણોની ઉપયોગિતા વિશે ફોટોગ્રાફિક સ્લાઇડ શો સાથે પોતાનું વકતવ્ય આપશે. પછી પ્રશ્નોત્તરી તેમજ ચર્ચા થશે. વિવિધ પ્રકારનાં માટીનાં વાસણોની ઉપયોગિતા Friday, 16 May • 22:00–23:00 Google Meet joining info Video call link: https://meet.google.com/zkt-ovoo-bjg