જ્ઞાન સારથિ
February 20, 2025 at 01:39 PM
#gprb
શારીરિક કસોટીના પરીણામ બાબતે જો કોઇ ઉમેદવારને વાંધો હોય તો તા.૨૨/૦૨/૨૦૨૫ નારોજ સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધીમાં ભરતી બોર્ડની કચેરી ખાતે જરૂરી પુરાવા સાથે મોકલી આપવાનો રહેશે વધુ માહિતી વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ તા.૧૭/૦૨/૨૦૨૫ની સુચનાઓમાં જોઇ લેવી.
#police
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://telegram.me/gyansarthiofficial
👉અથવા ટેલિગ્રામ @gyansarthiofficial ક્લિક કરો
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0S
👍
2