
Deep Computer.Info-CSC
February 24, 2025 at 02:34 PM
🔰વરસાદનું પાણી ક્યા જાય છે તેનો અભ્યાસ કોને કર્યો છે ?
👉🏿 વરાહમિહિર
🔰 આયોડિન ટસ્કોલાઈડ નામની દવા ક્યા રોગમાં વપરાય છે.
👉🏿 પલેગ
🔰આયોડિન ટસ્કોલાઈડ નામની દવા કોને શોધી ?
👉🏿 તરિભુવનદાસ ગજ્જર
🔰વલક્રો ની શોધ કોણે કરી ?
👉🏿 જયોર્જ-દ-મસ્ટોલ
🔰 કયુ પ્રવાહી ઉષ્માનયનની રીતથી ગરમ થતુ નથી ?
👉🏿 પારો
🔰 શરીરને શક્તિ પુરી કોન પાડે છે ?
👉🏿 કાર્બોદિત
🔰 કોષ અને માંસપેશીઓની રચનામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે.
👉🏿 ચરબી
🔰 જવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે ?
👉🏿 પરોટિન
🔰 કયુ ખનીજક્ષાર હિમોગ્લોબિનનું સંશ્લેણણ કરે છે ?
👉🏿 લોહતત્વ
🔰 હાડકાનાં ઘડતર માટે ?
👉🏿 ફોસ્ફરસ
🔰 હાડકાનાં બંધારણ માટે ?
👉🏿 કલ્શિયમ
🔰 પરવાહીમાં રહેલ સ્થાયી કઠીનતા શાના દ્રારા દૂર કરી શકાય ?
👉🏿 આર. ઓ.
‼️કોષ માટે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કોણ કરે છે ?
👉🏿 રિબોઝોમ
🔰 કોષીય પાચનની ભૂમિકા કોણ ભજવે છે ?
👉🏿 લાયસોઝોમ
🔰 કોને કોષનું પાવરહાઉસ કહેવામાં આવે છે ?
👉🏿 કણાભસૂત્ર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*રોજબરોજની માહિતી માટે નીચે આપેલ વોટ્સએપ ચેનલ ફોલો કરો.*
https://whatsapp.com/channel/0029Va9L0e54SpkEJrTioy0b
♾️♾️♾️♾️♾️♾️♾️
❤️
1