
Mukesh Dalal
February 22, 2025 at 03:44 AM
ગુજરાતની અસ્મિતાના સ્વપ્નદ્રષ્ટા, મહાગુજરાત આંદોલનના પ્રણેતા અને પ્રખર રાષ્ટ્રવાદી ઇન્દુલાલ યાજ્ઞિકજી ની જન્મજયંતિ નિમિત્તે એમને વંદન અને કૃતજ્ઞ આભાર...!!
તેમની આગવી દ્રષ્ટિ અને અવિરત પ્રયત્નોથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે ઓળખ અપાઈ. તેમનું જીવન અને સંઘર્ષ અમને હંમેશા પ્રેરણા આપશે.
#indulalyagnik
#mp24suratloksabha
#mukeshdalal4u