Maninagar Shree Swaminarayan Gadi Sansthan
Maninagar Shree Swaminarayan Gadi Sansthan
March 1, 2025 at 02:29 AM
🙏🏻 🙏🏻 🌹🌹 મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા પ્રેરીત ** ક્રમશ: કારણ સત્સંગના દિવ્ય મહાગ્રંથોની પ્રશ્નોતરી* માં જોડાઈ *શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ.* 📚 આ પ્રશ્નોત્તરીના માધ્યમથી જ્ઞાનમાં વૃદ્ધિ કરી જીવનમાં ખૂબ સુખી થઈએ. સર્વોપરી *શ્રી સ્વામિનારાયણ ભગવાન* વિરચિત સર્વજીવહિતાવહ ગ્રંથરત્ન *શિક્ષાપત્રી* દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે શિક્ષાપત્રી ગ્રંથની પ્રશ્નોત્તરીની આજથી શુભ શરૂઆત થઈ રહી છે તો આ પ્રશ્નોત્તરીમાં જે જે ભક્તો ભાગ લેશે તે સર્વે ભક્તો પર સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો વિશેષ રાજીપો છે, ને રહેશે તો આ પ્રશ્નોત્તરીમાં ભાગ લઈએ અને બીજાને પણ પ્રેરણા કરી રાજીપો મેળવીએ 🙏🏻🙏🏻🌹🌹🌹 *શિક્ષાપત્રી શ્લોક- ૨૧થી ૨૭* https://www.swaminarayangadi.com/quiz 🙏🏻 *𝕁𝕒𝕪 𝕊𝕙𝕣𝕖𝕖 𝕊𝕨𝕒𝕞𝕚𝕟𝕒𝕣𝕒𝕪𝕒𝕟*🙏🏻
🙏 4

Comments