MLA SANJAY KORADIA
May 11, 2025 at 09:23 AM
આજે સાંજે 4 વાગ્યે માજી આરોગ્ય પ્રધાન સ્વર્ગસ્થ હેમાબેન આચાર્યના પ્રાર્થિવ દેહનું દર્શન કરી શકાશે.
સાંજે 5 વાગ્યે એમની અંતિમયાત્રા નીકળશે.
કાલે સોમવારે સાંજે 4 થી 6 ભૂતનાથ મહાદેવ મંદિર સત્સંગહોલમાં પ્રાર્થનાસભાનું આયોજન કર્યું છે.
હરિ ૐ

🙏
5