MLA SANJAY KORADIA
May 11, 2025 at 02:10 PM
આજે અમારા સૌના માતૃતુલ્ય એવા આદરણીય હેમાબેન આચાર્યનાં અંતિમ દર્શન કર્યાં. ભારે હૈયે એમની સ્મશાનયાત્રામાં જોડાયા. આજે મધર્સ ડે છે, જનસંઘના સ્થાપક પાયાના પથ્થર અને ગુજરાતના પૂર્વ આરોગ્યમંત્રી હેમાબેન મારા જેવા અનેક લોકોની મા હતા. એમણે માર્ગદર્શન આપ્યું છે. છેવાડાના માણસનું દુઃખ જાણ્યું છે. પીડિતોનો અવાજ બન્યા હતા. આજીવન ખાદીધારી એવું મૂલ્ય નિષ્ઠા વ્યક્તિત્વ. સ્વર્ગસ્થની ચેતનાને પ્રણામ કરું છું ! હરિ ૐ
🙏
2