𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
June 2, 2025 at 05:48 AM
રસૂલલ્લાહ(સ.)એ ફરમાવ્યું છે કે, *“જો માણસ સિલે રહમી કરે અને તેની જિંદગીનાં ત્રણ જ વર્ષ બાકી રહી ગયાં હોય, તો અલ્લાહ તેની ઉંમરને લંબાવીને ત્રીસ વર્ષની કરી દેશે.”* (તફ્સીરે અયાશી, જિલ્દ-૨ સફહા-૨૨૦; મફાતીહુલ હયાત, સફહા-૧૮૭)
❤️ 🦈 10

Comments