
𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
June 3, 2025 at 05:17 AM
હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે,
*“નમાઝ, તહારત અને મારા ઉપર દુરૂદ મોકલ્યા સિવાય કબૂલ થશે નહીં."*
(તફ્સીરે નમૂના (ઉર્દૂ), બાબ-૯, સફહા-૭૨૪)
❤️
2