
𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
June 6, 2025 at 04:38 AM
હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે,
*“જે માણસ ગરીબોની મદદ કરે અને પોતાની બાબતમાં બીજાઓ સાથે ઇન્સાફથી કામ લે, તે હકીકતમાં મોમિન છે.”*
(આદાબે ઇસ્લામી, જિલ્દ-૧, સફહા-૧૪૩ / બિહારુલ અન્વાર, જિલ્દ-૭૫, બાબ:૩૫, હદીસ-૫)
❤️
❤
9