
𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
June 10, 2025 at 08:44 AM
હઝરત ઇમામ હસન (અ.)એ ફરમાવ્યું છે કે,
*“જાણી લો કે લોકોને તમારી જરૂરત, તે તમારા પર મોકલવામાં આવેલી એક નેઅમત છે. તો તમે આ નેઅમતથી કંટાળશો નહીં, નહીં તો તે બીજાને આપી દેવામાં આવશે.”*
(મુસ્તદરકુલ વસાઇલ, જિલ્દ–૧૨, સફહા–૩૬૯)
❤️
🤲
6