Devusinh Chauhan

3.6K subscribers

Verified Channel
Devusinh Chauhan
May 15, 2025 at 04:03 PM
આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ભારતીય સેનાએ પ્રખર રાષ્ટ્ર ભક્ત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના દ્રઢ નેતૃત્વ હેઠળ "ઓપરેશન સિંદુર" દ્વારા આતંકી દેશ પાકિસ્તાન પર પ્રહાર કરી આપણા દેશના સૈન્યએ દુનિયાને ભારત દેશની તાકાત બતાવી છે ત્યારે ધાર્મિક આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, સામાજિક સંસ્થાઓના આગેવાનો, વહીવટી પાંખના વડાઓ દ્વારા પરાક્રમી સેનાના શૌર્ય અને સબળ નેતૃત્વના સન્માન, શહીદોને નમન હેતુ "તિરંગા યાત્રા" યોજી અને દેશનો જન જન તેમની પડખે છે તેવો સંદેશ આપ્યો.
👍 🙏 6

Comments