Devusinh Chauhan
May 16, 2025 at 03:05 PM
#oprationsindoor દ્વારા ભારતની અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ સેનાના પરાક્રમ અને પ્રખર રાષ્ટ્ર ભક્ત માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના દ્રઢ નેતૃત્વને બિરદાવવા અને શહીદોને નમન હેતુ અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે તિરંગા યાત્રા યોજાઈ.

👍
❤️
🙏
10