
રાષ્ટ્રીય વિમર્શ
May 18, 2025 at 04:18 PM
*કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી ગોહિલ*
જન્મ : ૧૯ મે ૧૯૧૨
🔸️જન્મ સ્થળ : ભાવનગર, ગુજરાત.
🔸️સાત વર્ષની નાની ઉંમરે ભાવનગર રાજ્યની ગાદી સંભાળી.
🔸️ *ભાવનગર-ગુજરાતના રાજા.*
🔸️પોતાના રાજ્યમાં *કર સંગ્રહની વ્યવસ્થા સુધાર, ગ્રામ પંચાયતોનું નિર્માણ અને ધારાસભાની રચના* વગેરે કાર્ય તેઓશ્રીએ પોતાના શાસનકાળ દરમિયાન કર્યા હતા
🔸️ *ગૌરીશંકર તળાવ (બોર તળાવ)* નું નિર્માણ તેઓશ્રીએ કરાવેલ.
🔸️સ્વતંત્ર *ભારતના એકીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌથી પહેલું રાજ્ય સમર્પિત કરનાર* રાજવી.
🔸️તેઓશ્રી વર્ષ ૧૯૪૮માં મદ્રાસના રાજ્યપાલ બન્યા.
#રાષ્ટ્રીય_વિમર્શ .. ભારતની એકતા જ અમારો ઉદ્દેશ્ય.
*વિવિધ વાતો જાણવા....*
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરી અને કરાવી, નોટિફિકેશન બટન *ON* રાખશોજી.

🙏
👍
🚩
🇮🇳
💐
🕉
😂
35