રાષ્ટ્રીય વિમર્શ
May 19, 2025 at 05:20 AM
*શ્રી જમશેદજી ટાટા*
દેહાવસાન : ૧૯ મે ૧૯૦૪
●ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ.
●ટાટા સમૂહના સંસ્થાપક.
`સ્વામી વિવેકાનંદજી` એ
જમશેદજીને કહ્યું હતું કે,
*'ભારતમાં જ સાધનો બનાવવા જોઈએ. વિદેશી આયાતો પર નિર્ભર રહેવું ઉચિત નહીં ગણાય.'* 👌🏻👌🏻
સાત્ત્વિક વિચાર પ્રબળ થયો.
પરંતુ....👉🏽ભારત પરતંત્ર હતું.👉🏽દેશમાં વિપરીત પરિસ્થિતિ હતી.👉🏽વાઈસરોય લોર્ડ કર્ઝન અને પ્રો. રેમ્સેનો પ્રબળ વિરોધ હતો.
*છતાં*....હા....*છતાં*...
જમશેદજી ટાટાના પ્રયત્નોના ફળ સ્વરૂપે વર્ષ ૧૯૦૯માં બેંગાલુરૂમાં
*ભારતીય વિજ્ઞાન સંસ્થા* સ્થપાય છે અને સ્વામી વિવેકાનંદજીની સ્વદેશીની આકાંક્ષા પરિપૂર્ણ થાય છે.
`હમણાં ભારત સાથે ઘણાને ટ્રેડ વોર કરવાની ચળ ઉપડી છે.`
#રાષ્ટ્રીય_વિમર્શ ..
🟠સ્વદેશી દેશનો પ્રાણ છે.
🟠સ્વદેશી અપનાવો દેશને સમૃદ્ધ કરો.
*સ્વદેશીના મંત્ર સાથે, સ્વનિર્ભર ભારત સ્વાભિમાન યુક્ત ભારતના સંકલ્પને આપણે સાથે મળી પૂર્ણ કરીએ.*
_🇮🇳 *Be Bharatiy~Buy Bharatiy.*🇮🇳_ ભારતના બનીએ ભારતનું ખરીદીએ.
*વિવિધ વાતો જાણવા* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏
🙏
❤️
👍
❤
💐
🕉
🚩
28