રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
May 21, 2025 at 05:45 PM
*ભક્ત શ્રી અન્નમાચાર્યલુ*🧘🏽📿 જન્મદિવસ : ૨૨ મે ૧૪૦૮ 🔸️જન્મ સ્થળ : તિલ્લપકા(તલપક), કડપ્પા,આંધ્રપ્રદેશ 🔸️નાની ઉંમરમાં તિરુપતિ આવી ગયા અને ત્યાં વસ્યા. 🔸️ભક્તિભાવથી કવિતા લખવાની અને તેને સ્વરબદ્ધ કરવાની વિલક્ષણ ક્ષમતા તેઓશ્રીમાં હતી. 🔸️તેઓશ્રીએ *ભગવાન વિષ્ણુ* ના સ્વરૂપ તિરુપતિ બાલાજી ઉપર ખૂબ જ કીર્તન લખ્યા છે. 🔸️તેઓશ્રી ભગવાનને *બાલાજી, શ્રીનિવાસજી, વ્યંકટેશ સ્વામી*, વગેરે નામે પુકારે છે. 🔸️શ્રી અન્નામાચાર્યલુનું માનવું હતું કે, *તે વ્યક્તિ 'સુજાતિ'માં જન્મ લીધેલ માનવામાં આવશે કે જેને પોતાના જીવનમાં ભગવાન વિષ્ણુની ભક્તિને પ્રાધાન્ય આપ્યું હશે.* 🔸️તેઓશ્રીનો સંકલ્પ હતો કે, *હરિભક્તિનો સંદેશ રાજા અને રંક, પંડિત અને પામર બધા સમાનરૂપથી સાંભળે અને લાભાન્વિત થાય.* તે માટે તેમણે પોતાના સંકિર્તનોને *પંચમવેદ* કહ્યા. 🔸️તેઓશ્રી લખે છે, *ब्रह्म मोकटे परब्रह्म मोकटे* *निंडारा राजु निद्रिंचु निद्रयु नोकटे* *अंडने बंटु निद्र आदियु नोकटे* *मेंडैना ब्राह्मणुडु मेट्टु भूमि योकटे* *चंडालु डुंडेटी सरिभूमि योकटे।* અર્થાત્... બ્રહ્મ એક છે તથા પરબ્રહ્મ પણ એક છે. જેમ ગાઢ નિદ્રામાં રાજા શયન કરે છે, તેવી જ રીતે એક સેવક પણ નિદ્રા લે છે. એક બ્રાહ્મણ મૃત્યુ પછી જે ભૂમિ(પંચતત્ત્વો)માં મળી જાય છે, તે જ ભૂમિમાં તો એક ચાંડાળ પણ મૃત્યુ બાદ મળી જાય છે. એટલે કે અંદરોઅંદર ભેદભાવ કેમ કરો છો❓️ આ પ્રશ્નના ઉત્તરમાં દરેક હિન્દુનો એક જ જવાબ હોય કે.... #રાષ્ટ્રીય_વિમર્શ .. *અમે ભેદભાવને નહીં સ્વીકારીએ. બધા હિન્દુ અમે એક માતાના સંતાન છીએ. *હિંદવ: સોદરા: સર્વે.* *વિવિધ વાતો જાણવા...* https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરી અને કરાવી, નોટિફિકેશન બટન *ON* રાખશોજી.
Image from રાષ્ટ્રીય વિમર્શ: *ભક્ત શ્રી અન્નમાચાર્યલુ*🧘🏽📿                                     જન...
🙏 👍 ❤️ 🕉 23

Comments