
રાષ્ટ્રીય વિમર્શ
May 28, 2025 at 03:43 AM
*સ્વાતંત્ર્ય વીર સાવરકર*
જન્મદિન : ૨૮ મે ૧૮૮૩.
*ડૉ. બાબાસાહેબ આંબેડકર* લખે છે કે સ્વરાજ્ય પ્રાપ્ત થતાં બિન હિન્દુ લઘુમતીઓની સ્થિતિ સાવરકરના વિચાર મુજબ શું હશે❓
આ પ્રશ્ન અંગે સાવરકર આમ કહે છે,
*પ્રત્યેક લઘુમતી તેમના બાળકોને તેમની ભાષામાં શિક્ષણ આપવા અલગ અલગ શાળા રાખી શકે, તેમની ધાર્મિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓ પણ રાખી શકે અને આ બધા માટે સરકારી સહાય પણ મેળવી શકે. `પણ તે તેઓ સરકારી તિજોરીને તેઓ જેટલા કરવેરા ભરે તેના પ્રમાણમાં.` અલબત્ત, 👉🏻આજ સિદ્ધાંત બહુમતીને પણ એટલો જ લાગુ પડે છે.👈🏻*
#રાષ્ટ્રીય_વિમર્શ .. *સમાન ફરજો, સમાન હક*
#वीरसावरकर #veersavarkar #veersavarkarjayanti
((૨૬ ફેબ્રુઆરી, ૨૦૦૩ ના રોજ નવી દિલ્હીમાં સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં સ્વતંત્રવીર વિનાયક દામોદર સાવરકરના ચિત્રનું અનાવરણ કરતા ભારતના રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ.))
*વિવિધ વાતો જાણવા* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો. નોટિફિકેશન બટન ON રાખશોજી.🙏

🙏
👍
❤️
🇮🇳
🕉
🚩
21