રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
June 2, 2025 at 04:07 AM
`ભારતીય ઈતિહાસની અમૃત ઘડી` *ફાગણ વદ ત્રીજ*, શક સંવત ૧૫૫૨, વર્ષ ૧૬૩૦ની ૧૯ ફેબ્રુઆરીના રોજ શિવનેરીના કિલ્લામાં શિવાજીનો જન્મ થાય છે. જીજામાતાના વક્ષમાંથી ઉમડતી રહેલ વાત્સલ્યની ધારાઓની સાથે સાથે, જીજામાતાની તેજસ્વી વાણીથી પ્રવાહીત થતા ધર્મરસ-વીરરસનું આકંઠ પાન કરતાં કરતાં શિવાજી મોટા થઈ ગયા. શિવાજી પોતાની બાલ મિત્રમંડળી સાથે *'સ્વરાજ્ય-મંદિર'* નિર્માણના કાર્યમાં મગ્ન રહેતા હતા. એક દિવસ ઘનઘોર જંગલમાં ફરતાં ફરતાં ત્યાં તેમને *શ્રી રોહિડેશ્વર સ્વયંભૂ શિવલિંગ* ના દર્શન થયા. યુવાનોની મિત્રમંડળી અને પૂ.ગુરુ વયોયુદ્ધ દાદા કોંડદેવની ઉપસ્થિતિમાં જગત નિયામક *ભગવાન શિવ* 👏🏼ની સમક્ષ ૧૩ વર્ષના શિવાજી🧎🏽ના નેતૃત્વમાં સૌએ `'_હિંદવી સ્વરાજ_'` ના સોગંધ લીધા. ૧૩ વર્ષની ઉંમરે લીધેલ સોગંધને પૂર્ણ કરવા શિવાજી મહારાજે કરેલ વિવિધ કાર્યોને જાણવા, અમારી સાથે જોડાયેલા રહો. આવતીકાલે પુન: મળીશું... 👉🏻 *પોસ્ટ-૩* સાથે. #hindaveeswarajya #chhatrapatishivajimaharaj #छत्रपति_शिवाजी_महाराज #shivaji_maharaj #છત્રપતિ_શિવાજી_મહારાજ #જય_ભવાની_જય_શિવાજી #રાષ્ટ્રીય_વિમર્શ .. *જય ભવાની, જય શિવાજી, જય જય ભારતમાતા* છત્રપતિ શિવાજી મહારાજના વિચાર અને કૃતિને જાણવા - જણાવવા...*રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને બીજાને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏. લીંક... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s
Image from રાષ્ટ્રીય વિમર્શ: `ભારતીય ઈતિહાસની અમૃત ઘડી`  *ફાગણ વદ ત્રીજ*, શક સંવત ૧૫૫૨, વર્ષ ૧૬૩૦ની...
🙏 🕉 👍 💜 🕉️ 🚩 26

Comments