
રાષ્ટ્રીય વિમર્શ
June 3, 2025 at 03:14 AM
`સોગંદને પરિપૂર્ણ કરવા શું કર્યું હશે❓`
જાણો .... *છત્રપતિ શિવાજી મહારાજની વિશેષતા*
ભગવાન રોહિડેશ્વર મહાદેવ સમક્ષ *"હિન્દવી સ્વરાજ્ય"* 🚩ના સોગંદ લીધા બાદ
*છત્રપતિ શિવાજી મહારાજ*
સોગંદને પરિપૂર્ણ કરવા,
ધ્યેય આધારિત *પૂર્વયોજના* બનાવી,
*ધર્માધિષ્ઠિત* માર્ગે,
*વિવેક-સમજદારી* સાથે *મનોધૈર્ય* જાળવી,
*પ્રખર બુદ્ધિમત્તા* અને *સમ્યક્ જ્ઞાન* નો પરિચય આપી,
*બળ-શૌર્ય-સાહસ-પરાક્રમ-વીરતા* સાથે,
*અભિનવ રણનીતિ* અપનાવી,
*અનુશાસિત સંગઠિત શક્તિ* ના સંગે,
*શત્રુની છાતી પર પગ* મૂકી,
એક એક શત્રુને પરાજીત કરી,
ક્રમશ: દરેક યોજનાને પૂર્ણ-પરિપૂર્ણ કરી,
*વિજય વિશ્વાસ* સાથે
*અવિરત પ્રયાસરત* હતા.
_સ્મરણ કરો_....
અફઝલખાન વધ, શાઈસ્તખાનની ત્રણ આંગળીઓ કાપવી, જયસિંહને સ્વરાજ્ય માટે પ્રેરિત કરવો, ઔરંગઝેબની કેદમાંથી ભાગવું, અંગ્રેજો પર હુમલા, વગેરે વગેરે....અદ્ભુત અદ્વિતીય.
`ગુણોને જીવનમાં ઉતારવાથી જ સોગંદ પરિપૂર્ણ કરી શકાય છે.` *સફળતાનો મહામંત્ર એટલે શિવાજીનું જીવન ચરિત્ર*👌🏻👌🏻👌🏻
અને......
પ્રતિક્ષા કરો *પોસ્ટ-૪* ની.
#hindaveeswarajya #chhatrapatishivajimaharaj #छत्रपति_शिवाजी_महाराज
#shivaji_maharaj
#છત્રપતિ_શિવાજી_મહારાજ
#જય_ભવાની_જય_શિવાજી
#રાષ્ટ્રીય_વિમર્શ .. *જય ભવાની, જય શિવાજી, જય જય ભારતમાતા*
છત્રપતિ શિવાજી મહારાજના વિચાર અને કૃતિને જાણવા - જણાવવા...*રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને બીજાને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏.
લીંક...
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s

🙏
👍
🕉
🚩
❤️
😢
28