રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
June 3, 2025 at 03:14 AM
`સોગંદને પરિપૂર્ણ કરવા શું કર્યું હશે❓` જાણો .... *છત્રપતિ શિવાજી મહારાજની વિશેષતા* ભગવાન રોહિડેશ્વર મહાદેવ સમક્ષ *"હિન્દવી સ્વરાજ્ય"* 🚩ના સોગંદ લીધા બાદ *છત્રપતિ શિવાજી મહારાજ* સોગંદને પરિપૂર્ણ કરવા, ધ્યેય આધારિત *પૂર્વયોજના* બનાવી, *ધર્માધિષ્ઠિત* માર્ગે, *વિવેક-સમજદારી* સાથે *મનોધૈર્ય* જાળવી, *પ્રખર બુદ્ધિમત્તા* અને *સમ્યક્ જ્ઞાન* નો પરિચય આપી, *બળ-શૌર્ય-સાહસ-પરાક્રમ-વીરતા* સાથે, *અભિનવ રણનીતિ* અપનાવી, *અનુશાસિત સંગઠિત શક્તિ* ના સંગે, *શત્રુની છાતી પર પગ* મૂકી, એક એક શત્રુને પરાજીત કરી, ક્રમશ: દરેક યોજનાને પૂર્ણ-પરિપૂર્ણ કરી, *વિજય વિશ્વાસ* સાથે *અવિરત પ્રયાસરત* હતા. _સ્મરણ કરો_.... અફઝલખાન વધ, શાઈસ્તખાનની ત્રણ આંગળીઓ કાપવી, જયસિંહને સ્વરાજ્ય માટે પ્રેરિત કરવો, ઔરંગઝેબની કેદમાંથી ભાગવું, અંગ્રેજો પર હુમલા, વગેરે વગેરે....અદ્ભુત અદ્વિતીય. `ગુણોને જીવનમાં ઉતારવાથી જ સોગંદ પરિપૂર્ણ કરી શકાય છે.` *સફળતાનો મહામંત્ર એટલે શિવાજીનું જીવન ચરિત્ર*👌🏻👌🏻👌🏻 અને...... પ્રતિક્ષા કરો *પોસ્ટ-૪* ની. #hindaveeswarajya #chhatrapatishivajimaharaj #छत्रपति_शिवाजी_महाराज #shivaji_maharaj #છત્રપતિ_શિવાજી_મહારાજ #જય_ભવાની_જય_શિવાજી #રાષ્ટ્રીય_વિમર્શ .. *જય ભવાની, જય શિવાજી, જય જય ભારતમાતા* છત્રપતિ શિવાજી મહારાજના વિચાર અને કૃતિને જાણવા - જણાવવા...*રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને બીજાને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏. લીંક... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s
Image from રાષ્ટ્રીય વિમર્શ: `સોગંદને પરિપૂર્ણ કરવા શું કર્યું હશે❓` જાણો .... *છત્રપતિ શિવાજી મહાર...
🙏 👍 🕉 🚩 ❤️ 😢 28

Comments