
Shree Nagarvel Hanuman Mandir
May 22, 2025 at 03:19 PM
🌑 શ્રી શનિદેવ જન્મોત્સવ નિમિતે હાર્દિક આમંત્રણ 🌑
તારીખ: ૨૭-૦૫-૨૦૨૫ (મંગળવાર)
સ્થળ: શ્રી નાગરવેલ હનુમાન મંદિર, રખિયાલ રોડ, અમદાવાદ
🌿 વિશેષ કાર્યક્રમો:
🕉️ તેલથી લઘુરુદ્રાભિષેક: સવારે ૧૦:૦૦ થી ૧:૦૦
🔥 હવન: સાંજે ૬:૦૦ થી ૮:૦૦
🍛 બટુકભોજન ભોજન: સાંજે ૭:૦૦ થી ૯:૦૦
🪔 શનિદેવ આરતી: રાત્રે ૮:૩૦ વાગે
🙏 આશીર્વાદ સંદેશ:
હે ન્યાયકારક શનિદેવ,
તમારા આશીર્વાદ અમારા જીવનમા હમેશા રહે,
મૂશ્કેલીઓમાં મજબૂતી, અંધકારમાં પ્રકાશ,
અને દરેક પગલામાં ભક્તિ અને વિવેક આપો।
🛕 પાવન દિવસે તમારું સહર્ષ આમંત્રણ છે – અવશ્ય પધારો અને શનિદેવના આશીર્વાદ મેળવો!
શનિદેવની પ્રસાદી, તેલ, શૃંગાર અથવા અન્ય સેવાઓ માટે દાન આપવું હોય તો મંદિરમાં સંપર્ક કરો।
📞 સંપર્ક: 8849454987
7080901507
✨ જય શનિદેવ ✨

🙏
3