Shree Nagarvel Hanuman Mandir
May 27, 2025 at 05:05 AM
શ્રી નાગરવેલ હનુમાન મંદિર તરફથી
શનિ જયંતિની હાર્દિક શુભકામનાઓ! 🌑🪔💐
શ્રી શનિદેવની કૃપા તમારા જીવનમાં શાંતિ 🕊️, સમૃદ્ધિ 💰 અને સકારાત્મકતા ✨ લાવે.
તમારા કષ્ટ દૂર થાય 🙏🏼 અને દરેક કાર્યમાં સફળતા મળે ✅।
જય શનિદેવ! 🌌
જય શ્રી હનુમાન! 🚩
॥ શ્રી રામ દુતાય નમઃ ॥ 🕉️
શુભ શનિ જયંતિ! 🌟🛕🪔
🙏
3