
Shree Nagarvel Hanuman Mandir
May 27, 2025 at 12:42 PM
શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે શનિ જયંતિ ભક્તિભાવથી ઉજવાઈ 🛕✨
ભક્તોએ શનિદેવની પૂજા અને તેલથી અભિષેક કર્યો 🪔🙏
ભજન-કીર્તનથી વાતાવરણ ભક્તિમય બન્યું 🎶🕉️
જય શનિદેવ! 🌑💫
જય શ્રી હનુમાન! 💪🔥
🙏
3