વંદે વસુંધરા બીજ બેંક
May 15, 2025 at 08:39 PM
https://www.facebook.com/share/p/1HvmkyocH3/ ગિરનારી મંડળનો 793મો વેબિનાર તારીખ ‍16/05/2025 ને શુક્રવાર રાત્રે 10 થી 11 રાખવામાં આવેલ છે, જેમાં જુનાગઢનાં અને હાલ પુના નિવાસી શ્રી જિજ્ઞેશભાઈ જોષી સાહેબ વિવિધ પ્રકારનાં માટીનાં વાસણોની ઉપયોગિતા વિશે ફોટોગ્રાફિક સ્લાઇડ શો સાથે પોતાનું વકતવ્ય આપશે. પછી પ્રશ્નોત્તરી તેમજ ચર્ચા થશે. વિવિધ પ્રકારનાં માટીનાં વાસણોની ઉપયોગિતા Friday, 16 May • 22:00–23:00 Google Meet joining info Video call link: https://meet.google.com/zkt-ovoo-bjg
👍 3

Comments