
Mukesh Dalal
June 9, 2025 at 03:36 AM
માતૃભૂમિના રક્ષણ અને આદિવાસી સંસ્કૃતિના સંવર્ધન માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર મહાન ક્રાંતિવીર બિરસા મુંડા જીની પુણ્યતિથિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
વનવાસી સમાજના હક અને હિત માટે તેમનું સંઘર્ષમય જીવન દરેક ભારતીય માટે પ્રેરણાસ્ત્રોત છે.
આવો, આપણે તેમના આદર્શોને આત્મસાત કરીને સમાનતા અને ન્યાય પર આધારિત સમાજના નિર્માણ માટે પ્રતિબદ્ધ બનીએ.
#birsamunda
#mp24suratloksabha
#mukeshdalal4u
