
Akila Gujarati News Official Channel
June 14, 2025 at 04:42 AM
એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં ખામીનો સિલસિલો યથાવત : રાજકોટ, સુરત બાદ જયપુરમાં પણ ટેકનિકલ સમસ્યાઓ! : મુસાફરોમાં ભયનો માહોલ ઘેરાયો!
અમદાવાદની ભયાનક દુર્ઘટનાના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં જ એર ઇન્ડિયાની સલામતી વ્યવસ્થા અને જાળવણી પર ગંભીર સવાલો ઊભા થયા : DGCA દ્વારા સઘન સમીક્ષાના આદેશ
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/684cfd93f240b239053bf767
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n