
Shree Nagarvel Hanuman Mandir
June 13, 2025 at 02:30 PM
💐 શ્રી નાગરવેલ હનુમાન મંદિર તરફથી શ્રદ્ધાંજલિ 💐
🙏 તા. 12 જૂન 2025 ના રોજ અમદાવાદ નજીક થયેલી વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ યાત્રિકો તેમજ વિમાનના પાઇલટ અને ક્રૂ સભ્યોના વિયોગમાં અમે ગહન શોક વ્યક્ત કરીએ છીએ. ભગવાન હનુમાનજી તમામ પીડિત આત્માઓને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ અણધારી દુઃખ સહન કરવાની શક્તિ આપે. 🙏
💐 ઓમ શાંતિ 💐
🚩 જય શ્રી હનુમાન 🚩
🙏
😢
6