𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
June 12, 2025 at 03:41 AM
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે, *“અલ્લાહ એ બંદા પર રહમ કરે છે કે જ્યારે તે વેચે છે, તો ઉદારતા દાખવે છે. જ્યારે ખરીદે છે, તો પણ ઉદારતા દાખવે છે. જ્યારે ફેંસલો કરે છે, તો પણ ઉદારતા દાખવે છે, અને જ્યારે તેનો ફેંસલો થાય છે, તો પણ ઉદારતા દાખવે છે."* (મુન્તખબ મીઝાનુલ હિકમા, જિલ્દ-૧, સફહા-૩૨૮)
❤️ 👍 🤔 🇦🇿 🇮🇳 😭 14

Comments