સમાચાર સૂત્ર
June 12, 2025 at 11:12 AM
*Ahmedabad* • અમદાવાદ સિવિલથી : અમદાવાદ પ્લેન ક્રેશમાં ભડથું થયેલા મૃતદેહો ટુકડામાં પહોંચ્યા • તમારા સ્વજનને શોધતા હોય તો UGs C7 વોર્ડમાં દાખલ દર્દીઓનું લિસ્ટ જુઓ • લાશ ઢાંકવા માટે કફનોનો થપ્પો લવાયો • અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. • પ્લેન ક્રેસમાં 50 લોકોના મૃતદેહોને બહાર કઢાયા છે. જ્યારે આ સંખ્યા હજુ પણ વધી શકે તેવી આશંકા છે. • ઇજાગ્રસ્ત અને મૃતદેહોને હોસ્પિટલ લાવવામાં આવી રહ્યાં છે. • હોસ્પિટલમાં ચારેતરફ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. • એક બાદ એક મૃતદેહો ભરેલી એમ્બ્યુલન્સ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલવામાં આવી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

Comments