સમાચાર સૂત્ર
June 12, 2025 at 01:25 PM
*Ahmedabad* • અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક ના મૌત • મૃતકો માં ૧૬૯ ભારતીય,૫૩ બ્રિટિશ,૭ પોર્ટુગીઝ અને ૧ કેનેડિયન નાગરિક • પેસેન્જર સહિત ની તમામ વિગતો માટે એર ઇન્ડિયાએ ૧૮૦૦૦૫૬૯૧ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

Comments