Maulana Munavvar Raza
Maulana Munavvar Raza
May 24, 2025 at 03:18 AM
*અપચા ના મુખ્ય કારણ..* -ખાવધરાપણું, ખોટી રીતે મિક્સ કરીને ખાધેલો વિરૂદ્ધ આહાર, ઝડપથી ખાવું, ખોરાક ચાવવા માં બેકાળજી. -વધારે પડતો ખોરાક વારંવાર ખાવાથી પાચનક્રિયા ના અંગો પર વધારે પડતો શ્રમ પડે છે. તેનાથી વધારા ના એસિડ ઉત્પન્ન થઈ વાયુ કરનાર ચીકણા તત્વો જમા થાય છે. -માનસિક તણાવ માં તેમજ ગુસ્સા માં ખોરાક લેવો પણ નુકસાન કારક છે. -વધારે પડતું અને વારમ વાર ખાવાથી હોજરી માં આમવાત નું પ્રમાણ વધી જાય છે. અને હાઇપર એસિડિટી જેવી બીમારી થાય છે. -તીખો, તળેલો, મસાલા વાળો ખોરાક પણ અપચા નું કારણ બને છે. -સતત વધારે પડતો ખોરાક લેવાથી હોજરી, લીવર, આંતરડા સખત થતાં જાય છે. જે આખા શરીર માટે નુકસાનકારક છે.. માટે જે સાચા કારણો છે એ પહેલા દૂર કરવા.. https://whatsapp.com/channel/0029VaAhVlJ0G0XqpJozni31

Comments